બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Get ready, the government will give 3 gifts to government employees at once in July, find out the details
Hiralal
Last Updated: 06:11 PM, 25 June 2022
જુલાઇમાં સરકાર પોતાના કર્મચારીઓને ત્રણ મોટી ભેટ આપે તેવી શક્યતા છે. સરકાર કર્મચારીઓના પગાર વધારવાથી લઈને બાકી ચૂકવણી સુધીની યોજના પર કામ કરી રહી છે. જણાવવામાં આવ્યું છે કે ડીએ વધારાની સાથે જ બાકી રહેલા ડીએની ચુકવણી અને પીએફ પર વ્યાજની રકમ પણ સરકારી કર્મચારીઓના ખાતામાં જમા કરાવી શકાય છે. કર્મચારીઓને હજુ સુધી 18 મહિનાનું ડીએ મળ્યું નથી, કોરાનાને કારણે સરકારે તેને અટકાવી દીધું હતું.
સરકાર ચુકવી શકે 18 મહિનાનું ડીએ એરિયર્સ
મીડિયા રીપોર્ટ અનુસાર, સરકાર આવતા મહિને કેન્દ્રીય કર્મચારીઓના ડીએની બાકી નીકળતી રકમ ચૂકવી શકે છે. જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીમાં, કુલ 18 મહિનાનું ડીએ એરિયર્સ બાકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓ એક સમયે 2 લાખ રૂપિયાનું બાકી ડીએ એરિયર્સ મેળવી શકે છે.
ડીએમાં 4થી 5 ટકાનો વધારો
સરકાર જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. વધતી મોંઘવારીને જોતા કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓના ડીએમાં 4થી 5 ટકાનો વધારો કરી શકે છે. હાલ કર્મચારીઓને 34 ટકાના દરે ડીએ મળી રહ્યું છે. સરકારે આ વર્ષે માર્ચમાં ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો.
સરકાર જુલાઈમાં કર્મચારીઓના ખાતામાં પીએફના વ્યાજના પૈસા જમા કરાવશે
સરકારે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના વ્યાજદર પર પોતાની મહોર લગાવી દીધી છે. નાણાકીય વર્ષ 2021-22 માટે ઇપીએફ પર વ્યાજ દર 8.01 નક્કી કરવામાં આવ્યો છે. ગત નાણાકીય વર્ષમાં પીએફમાં 8.5 ટકા વ્યાજ મળતું હતું. વ્યાજ દર ઘટવાથી 6 કરોડથી વધુ નોકરીયાત લોકોને આંચકો લાગ્યો છે. આશા છે કે સરકાર જુલાઈમાં કર્મચારીઓના ખાતામાં પીએફના વ્યાજના પૈસા નાખશે. મે મહિનામાં રિટેલ ફુગાવો 7.04 ટકા હતો, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2થી 6 ટકા નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં વધારે છે. જો સરકાર ડીએમાં વધારો કરશે તો 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને તેનો લાભ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners