પ્રધાનમંત્રી મોદી લોકસભા ચૂંટણીનાં અંતિમ ચરણનાં ચૂંટણી પ્રચારમાં કુશીનગરમાં એક રેલીને સંબોધિત કરી. આ રેલીને સંબોધિત કરતી વેળાઓ પીએમ મોદીએ કહ્યું કે, આજ સવારે જ ખ્યાલ આવ્યો કે કશ્મીરમાં કેટલાંક આતંકવાદીઓએ આપણી સેનાને ઠાર કરી દીધાં.
ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી લોકસભા ચૂંટણીનાં અંતિમ ચરણનાં ચૂંટણી પ્રચારમાં કુશીનગરમાં એક રેલીને સંબોધિત કરી. આ રેલીને સંબોધિત કરતી વેળાઓ પીએમ મોદીએ કહ્યું કે, આજ સવારે જ ખ્યાલ આવ્યો કે કશ્મીરમાં કેટલાંક આતંકવાદીઓએ આપણી સેનાને ઠાર કરી દીધાં. હવે કેટલાંક લોકોને એ મુશ્કેલી છે કે આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મોદીએ આતંકવાદીઓને કેમ માર્યા?
તમને જણાવી દઇએ કે જમ્મુ-કશ્મીરનાં શોપિયા જિલ્લામાં રવિવારનાં રોજ સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યાં. સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષાદળોને દક્ષિણ કશ્મીરનાં શોપિયા જિલ્લાનાં હિન્દસીતાપુર વિસ્તારમાં આતંકવાદીઓનાં છુપાયાં હોવાંની સૂચના મળી હતી. જ્યાર બાદ વિસ્તારને ઘેરાબંધી કરી લેવામાં આવી અને તપાસ અભિયાન ચલાવાવમાં આવ્યું.
પીએમ મોદીએ આગળ વધુમાં એમ જણાવ્યું કે, તેઓ બોમ્બ-બંદુક લઇને સામે ઉભાં છે, શું મારો જવાન તેવાં સમયે ચૂંટણી આયોગની પરમિશન લેશે કે શું કરવામાં આવે. આને ગોળી મારું કે ના મારું? તમને જણાવી દઇએ કે કશ્મીરમાં જ્યારથી અમે આવ્યાં છીએ ત્યારથી દર બીજા-ત્રીજા દિવસે સફાઇ થતી રહે છે. આ જ સફાઇ અભિયાન મારું કામ છે ભાઇ છે.