Video / અમદાવાદમાં આજથી મળશે સામાન્ય છૂટછાટ, આજથી ખુલશે કરિયાણાની દુકાન

અમદાવાદીઓ માટે આજથી રાહતનો સમય શરૂ થાય છે એવુ કહી શકાય કારણ કે શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનો પીરિયડ આજે પૂરો થાય છે. આજથી અમદાવાદમાં શાકભાજી, કરિયાણા, અનાજ અને ફળની દુકાનો ખુલી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ