ખાસ વાંચો / મોટા સમાચાર! ગોલ્ડને લઇને મોદી સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, પીયૂષ ગોયલે આપ્યા આવા સંકેત

gems and jewellery industry proposal on duties says piyush goyal

કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલે તાજેતરમાં કહ્યું હતું કે, રત્ન અને આભૂષણ ઉદ્યોગ સાથે જોડાયેલ શુલ્ક અને વેરા અંગેના અભિપ્રાય અંગે નાણા મંત્રાલય વિચાર કરી રહ્યું છે. રત્ન એવં આભૂષણ નિકાસ સંવર્ધન પરિષદના ચેરમેન કોલિન શાહે સોના પર આયાત શુલ્ક 12.5 ટકાથી ઘટાડીને 4.5 ટકા અને હીરા પર 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવા અંગેની ભલામણ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ