વિચિત્ર / આ તે કેવું અનલોક 1.0? શાકભાજી 2 વાગ્યા સુધી, દૂધ 4 વાગ્યા સુધી અને દારુ રાતે 9 વાગ્યા સુધી મળે?

Gaziabad DM orders vegetables to be sold till 2 pm milk till 4 pm and liquor till 9 pm

આખો દેશ અત્યારે કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે અને હાલમાં લોકડાઉન 5.0 ચાલુ છે. જોકે કેન્દ્ર સરકારે તેનું નામ અનલોક 1.0 રાખ્યું છે. જ્યારે અનલોક 1.0 ની શરૂઆત થઇ તે સાથે ગાઝિયાબાદમાં છૂટના નામે જુદી જુદી સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી. ઉદાહરણ તરીકે, સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી ફળો અને શાકભાજીની દુકાનો, સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી કરિયાણાની દુકાનો ખોલવાનો હુકમ DM અજયશંકર પાંડે દ્વારા આપવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ