સાચી વિધિ / ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, નહીંતર નહીં થાય ફળની પ્રાપ્તિ

gayatri mantra jaap know chanting gayatri mantra vidhi

હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રને શ્રેષ્ઠ માનવામાં આવ્યાં છે. માન્યતા છે કે ગાયત્રી મંત્રને જો પૂર્ણ વિધિ-વિધાન પૂર્વક ના કરવામાં આવે તો તેનુ સંપૂર્ણ પુણ્ય મળતુ નથી. ગાયત્રી મંત્રને કરવા માટે અમુક નિયમો અંગે જણાવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ