પિતૃપક્ષ / અહીંયા રાત વિતાવ્યા બાદ થાય છે 7 કુળોનો ઉદ્ધાર

gaya shradh for pitru paksh 2019

કર્મ પુરાણમાં 34માં અધ્યાયમાં ગયા તીર્થની મહિમાનું વર્ણન કરતાં લખ્યું છે કે ગયા નામના પરમ તીર્થ પિતૃઓને અત્યંત પ્રિય છે. જે મનુષ્ય એક વખત પણ જઇને પિંડદાન કરે છે, એમના દ્વારા પિતૃ પરમ ગતિને પ્રાપ્ત કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ