દુર્ઘટના / વિશાખાપટ્ટનમમાં ફરી એક વાર ઝેરી ગેસ લીકેજની ઘટના, 2ના મોત, 4 સારવાર હેઠળ

gas leak in visakhapattanam worker killed jawahar lal nehru pharma city at parawadar

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર ગેસ લિકેજની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ 4 લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અફરાતફરી મચી જવા પામી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ