ગરૂડ પુરાણ / સફળતા મેળવવા માટે છુપાયેલા છે ગરૂડ પુરાણમાં આ રહસ્ય, જાણ્યા બાદ થશે ધનવર્ષા

garuda purana about success these things of garuda purana make successful money

હિન્દુ ધર્મમાં ગરૂડ પુરાણનુ ઘણુ ધાર્મિક મહત્વ છે. જેને સનાતન ધર્મના 18 મહાપુરાણોમાંથી એક માનવામાં આવે છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચેની વાતચીતનુ વર્ણન છે. જેમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા અનેક રહસ્યોનો ખુલાસો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ