બદલાવ / તમામ ગરીબ રથ ટ્રેન હવે બંધ થઇ જશેઃ એસીમાં સસ્તી સફરનો અંત

garib rath express train will stop soon traveling cheap in the ac is now over

તત્કાલીન રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવે ગરીબોને AC ટ્રેનોમાં સફર કરાવવાનું સપનું સાકાર કરવા માટે વર્ષ 2006માં ગરીબ રથ એક્સપ્રેસની શરૂઆત કરી હતી, પરંતુ હવે વર્તમાન સરકારે ગરીબ રથ ટ્રેનોને મેલ એક્સપ્રેસમાં બદલવા જઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ