આજથી નવરાત્રીના પર્વની શરૂઆત થઈ છે. આયોજકો અને ખેલૈયાઓએ ગરબા રમવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે. પ્રથમ નોરતાના દિવસે પણ ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે.. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકોની ચિંતામાં વધારો થયો છે..