વિસર્જન / ગણેશ વિર્સજન હોય કે, તાજિયા ઠારવા હોય, બંને સાબરમતીમાં નહી પરંતુ કુંડમાં થશેઃ મનપા

ganesh visarjan and tajiya both can not enter in sabarmati river

આવતી કાલે ભગવાન ગણેશજી વિદાય લેશે ત્યારે વિસર્જન માટે મનપા દ્વારા સ્પેશ્યલ તૈયારીઓ કરવામાં આવી છે આ માટે ગઈકાલે મળેલી મનપા કમિશનર અને ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો વચ્ચેની બેઠકમાં શ્રી ગણેશને સાબરમતીમાં નહી પરંતુ એ માટે બનાવેલા કુંડમાં વિસર્જન કરવાની વાત નક્કી થઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ