ગણેશ વિસર્જન / ગણપતિ દાદાને વિદાય આપતા પહેલા ઘરમાં અવશ્ય કરી લો આ કામ, સામે ચાલીને આવશે પૈસા-સમૃદ્ધિ

ganesh visarjan 2022 date time anant chaturdashi upay totke for money and success

અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવશે. 10 દિવસનો ગણેશ ઉત્સવ ગણપતિ બાપ્પાની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ સમય હોય છે. જો કાલે ગણેશ વિસર્જન પહેલા અમુક ખાસ કામ કરીએ તો જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ