અહો આશ્ચર્યમ્ / અમદાવાદમાં 501 સાર્વજનિક ગણેશોત્સવ, પરંતુ એક પણ ફાયર બ્રિગેડની NoC નહીં

ganesh utsav constructed without fire brigade NoC ahmedabad

સુરતના અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના તમામ ટ્યૂશન કલાસીસ પર તવાઇ બોલાવાઇ હતી. ટ્યૂશન કલાસીસના સંચાલકો માટે ફાયર બ્રિગેડની એનઓસી લેવી ફરજિયાત કરાઇ હતી. જેના કારણે શહેરભરના ટ્યૂશન કલાસીસના સંચાલકો દોડતા થઇ ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ