ધર્મ / ગણેશજીની કઇ દિશામાં સૂંઢવાળી પ્રતિમા ચમકાવશે તમારી કિસ્મત જાણો

Ganesh ji sundh facts

શાસ્ત્રો અનુસાર આપણે કોઇ પણ કામની શરૂઆત કરીએ તે પહેલા ગણેશજીની પૂજા કરતા હોઇએ છીએ. એવુ માનવામાં આવે છે કે તેમના પિતા મહાદેવના વરદાન પ્રમાણે ગણેશજીની પૂજા ન થાય ત્યાં સુધી બીજા કોઇ પણ દેવતાની પૂજા સ્વિકારવામાં આવતી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ