ગણેશ ચતુર્થી 2021 / ગણેશ વિસર્જનમાં મુંબઈ સહિત અનેક શહેરોમાં બની દુર્ઘટના, 12 બાળકો સહિત 15 લોકો ડૂબ્યા

ganesh immersion ganpati visarjan accident many people drowned barabanki mumbai bhind

ગણેશ વિસર્જનના દિવસે રવિવારથી દેશમાં અનેક જગ્યાઓએ અનેક દુર્ઘટનાઓ બની. મુંબઈ, બારાબંકી, ભિંડ અને રાજગઢમાં અનેક લોકોના ડૂબવાની ઘટના બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ