ગણેશ ચતુર્થી / ગણેશ ચતુર્થીએ કરી લો આ 1 મંગળકારી પાઠ, બધા પાપ ધોવાઈ જશે

Ganesh Chaturthi Do this 1 good lesson, all sins will be washed away

ગણેશોત્સવના દસ દિવસોમાં ગણેશજીની આરાધના ખૂબ મંગળકારી માનવામાં આવે છે. તેમના ભક્ત વિવિધ પ્રકારથી તેમની આરાધના કરે છે. અનેક શ્લોક, સ્તોત્ર, જાપ દ્વારા ગણેશજીને મનાવવામાં અવે છે. તેમાંથી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ ખૂબ મંગળકારી છે દરરોજ સવારે શુદ્ધ થઈને આ પાઠ કરવાથી ગણેશજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ