Ganesh Chaturthi 2022 / ગણેશ ચતુર્થી પર પૂજામાં આ રીતે કરો લાલ સિંદૂરનો ઉપયોગ, નિર્વિઘ્ન પુરા થશે તમારા દરેક કાર્યો

Ganesh Chaturthi 2022 bappa favourite laal sindoor benefits and rules

ભાદરવો મહિનો ભગવાન કૃષ્ણ અને ગણેશને સમર્પિત છે. આ મહિનામાં બંનેની જન્મજયંતિ આવે છે. 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર પણ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે ગણેશજીને પ્રસન્ન કરવાના ઉપાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ