Ganesh Chaturthi 2020 / આ કારણે ગણેશજીની દરેક મૂર્તિમાં એક દાંત હોય છે તૂટેલો

ganesh chaturthi 2020 know why ganesh ji called ekdant

ભગવાન ગણેશને અનેક નામથી ઓળખવામાં આવે છે. મંગલમૂર્તિ, વિઘ્નહર્તા, ગજાનન અને એકદંત, પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો તે ગણેશજીને એકદંત શા માટે કહેવામાં આવે છે. ગણેશજીના તૂટેલા દાંત અને એકદંતના નામે ઓળખાવવા પાછળ પણ કારણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ