બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar The big decision of the revenue department
Kavan
Last Updated: 08:07 PM, 8 January 2021
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અરજી માટે 7 દિવસનો સમય મળશે તેવી જાહેરાત મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન સુધારા અરજીની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે.
ગાંધીનગર : રાજ્યના મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય, જમીન શરતફેર મંજૂરી ઓનલાઇન કરાઈ તથા રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન સુધારા અરજીની મુદ્ત 31 માર્ચ 2021 સુધી લંબાવાઇ #Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 8, 2021
ADVERTISEMENT
પહેલા 31 ડિસેમ્બર 2020 સુધી હતી
આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીને કારણે પ્રમોલગેશન પછી રી-સર્વે રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા ખાતેદારોને અરજી કરવાની તા. 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવામાં આવી છે. અગાઉ અંતીમ તા. 31 માર્ચ 2020 સુધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.