ગાંધીનગર / ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની લેવાશે રી ટેસ્ટ

Gandhinagar: standerd 9 and 11 student gets second try after fail in exams

ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રી ટેસ્ટ લેવામાં આવશે. જેને લઈને 10 જૂન સુધીમાં રી ટેસ્ટ પુરી કરીને 15 જૂન સુધીમાં પરિણામ આપવા શિક્ષણ બોર્ડને સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શૈક્ષણિક સમિતિની બેઠકમાં રી ટેસ્ટ નહિ લેવા માટે પ્રસ્તાવ કરાયો હતો અને કરાયેલા પ્રસ્તાવની શિક્ષણમંત્રી સમક્ષ દરખાસ્ત કરાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ