ગાંધીનગર / ગુજરાતમાં લોલમલોલ: જે અધિકારીઓએ કૌભાંડ કર્યા તેમને જ અપાશે પ્રમોશન? જાણો શું છે સમગ્ર મામલો

gandhinagar Sardar Sarovar Narmada Nigam scam

રાજ્યમાં નર્મદા કેનાલની અલગ અલગ બ્રાન્ચમાં ગાબડાં પડે ત્યારે અધિકારીઓનાં ભ્રષ્ટાચારનો હવાલો આપવામાં આવે છે હવે સરદાર સરોવર નર્મદા નિગમમાં અધિકારીઓનાં મોટા ગેરવહીવટની વિગતો સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ