ગાંધીનગર / મહેસૂલ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકાર તરફથી લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય

Gandhinagar revenue processing government

ગુજરાતમાં જમીન તકરાર વિવાદોમાં ઝડપી ઉકેલ લાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જમીન તકરાર નોંધણી અંગેની સુનાવણી પ્રાંત કરી શકશે. 

બ્રેકિંગ ન્યૂઝ