ગાંધીનગર / અનામત આંદોલન મામલે ગૃહમંત્રીએ કહ્યું કે અનામત આંદોલન સમિતિના પ્રશ્નોનું નિરાકરણ કરાયું

 Gandhinagar Reserve movement Home minister Pradipsinh Jadeja

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં ચાલી રહેલા અનામત આંદોલનને મામલે પ્રતિક્રિયા આપી છે.  પ્રદિપસિંહે જણાવ્યું છે કે અનામત આંદોલન સમિતિના પ્રશ્નોનું નિરાકરણ કરાયું છે. સરકારે ઉદાર મને મહિલાઓ માટે નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ