નિવેદન / જે ગાયની દયા નહીં ખાય, સરકાર તેમની દયા નહીં ખાય: પ્રદિપ સિંહ જાડેજાનું મોટું નિવેદન

gandhinagar pradipsinh jadeja statement

ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરોધ પ્રદર્શિત કરનારાઓને જનતાનું સમર્થન ના મળ્યું. પ્રદર્શનકારીઓનો પરાજય થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ