ત્રીપાંખીયો જંગ / જરા કેમેરા પેલી બાજુ ફેરવી લો એટલે ખબર પડી જશે ભાજપ કેટલી સીટો જીતશે : CM ભૂપેન્દ્ર પટેલ

gandhinagar municipal corporation election campaign bjp congress aap

ગાંધીનગરમાં મનપા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. મનપા ચૂંટણીને લઇને નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે શહેરમાં ત્રીપાંખિયો જંગ જામ્યો છે. ત્યારે ભાજપે ગાંધીનગરમાં રોડ શો યોજ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ