ગાંધીનગર / જન સેવા કેન્દ્રમાં હવે લોકોએ પસીનો નહીં પાડવો પડે

Gandhinagar Jan Seva Center People will not  trouble

છેલ્લા 12 વર્ષથી  કાર્યરત ગાંધીનગરનું જનસેવા કેન્દ્ર હવે આધુનિક સુવિધાઓ સાથે નવા રંગરૂપ ધારણ કરી રહ્યું છે. આ કેન્દ્ર હવે સંપૂર્ણ પણે સેન્ટ્રલી એસી થી રહ્યું છે. એટલે હવે અરજદારોને આ કાળઝાળ ગરમીમાં પક્ષની અપુરતી હવા ના બદલે પુરી ઠડક મળતા પસીનો નહીં વહાવવો પડે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ