રાજનીતિ / રૂપાણી સરકારમાં મંત્રીમંડળનું થશે વિસ્તરણ, જાણો કોને મળી શકે સ્થાન : સૂત્ર

Gandhinagar: Gujarat Cabinet reshuffle in shortly

ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણૂંક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રૂપાણી સરકારમાં આગામી સમયગાળામાં મંત્રી મંડળનું વિસ્તરણ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ