વરસી / 26-11 : કસાબને છોડાવવા માટેનો પર્દાફાશ કરવામાં ગાંધીનગર FSLનો રહ્યો હતો આ મહત્વનો ફાળો

Gandhinagar FSL Exposed Plan to release Terrorist Kasab

26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ  પર આતંકવાદી હુમલા ને 11 વર્ષ પસાર થઈ ચૂક્યા છે. આજે સમગ્ર દેશ 26/11 હુમલાની 11મી વરસી પર તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છે જેઓએ આતંકવાદીઓ સામે લડતાં શહીદ થયા હતાં. આંતકી કસાબને પણ ફાંસી આપી દેવામાં આવી છે. આંતકી કસાબને છોડાવવા માટે આંતકીઓએ દિલ્હી ઇન્ડીયા ગેટ પાસે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા જેનો પર્દાફાશ ગાંધીનગરની એફએસએલએ કોરા કાગળ પરથી કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ