ગાંધીનગર / કોરોના સામેની જંગ માટે મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાંથી મનપાને કરાઇ ફાળવણી

gandhinagar coronavirus cm rahat nidhi fund

ગુજરાતમાં વકરતા કોરોના વાયરસના કહેર વચ્ચે ગાંધીનગરથી મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાંથી રાજ્યની મહાનગરપાલિકાઓને કોરોના સામે લડવા માટે રકમની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 244 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મનપાને 50 કરોડ ફાળવામાં આવ્યાં છે. જ્યારે અમદાવાદ માટે 1 કરોડના ટોસલિજુમેબ ઇન્જેકશનની ખરીદી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ