રાજકારણ / ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થશે કે નહીં ? મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

gandhinagar cm vijay rupani statement

ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફારને લઈને છેલ્લા કેટલાય સમયગાળાથી ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વનું નિવેદન આપ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ