વાયુ / વાયુ વાવાઝોડાને લઇને ઍડવાન્સ પ્લાનિંગ કરી લીધું છે : CM રૂપાણી

Gandhinagar CM vijay Rupani Press conference Vayu cyclone Gujarat

વાયુ વાવાઝોડું ગુજરાતને આંગણે આવીને ઉભું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પણ વાવાઝોડાથી ચિંતિત થઇને સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે, તેમણે રાજ્યના કંટ્રોલરૂમની મુલાકાત લીધા બાદ રાત્રે 12 કલાકે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ