ઉજવણી / CM રૂપાણીએ પાટનગરમાં ધ્વજ વંદન કર્યું, રાજ્યમાં કોરોનાના ટેસ્ટને લઇને કહી આ વાત

Gandhinagar CM Vijay Rupani Coronavirus Test

આજે 15મી ઓગસ્ટના રોજ દેશભરમાં 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટનગરમાં તિરંગો ફરકાવ્યો. સીએમ રૂપાણીએ ધ્વજવંદન કરી સંબોધન કર્યું. કોરોનાને લઇને સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં 50,000 હજાર ટેસ્ટ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ