ગાંધીનગર / સુરત અગ્નિકાંડ બાદ સરકાર એકશનમાં, 4 મનપા કમિશ્નરને CM રૂપાણીએ બોલાવ્યાં

Gandhinagar CM Vijay Rupani Commissioner of Municipal Corporation

સુરતના તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 4 મનપાના કમિશનરને બોલાવવામાં આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને બેઠક મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ