ખુશખબર / ગુજરાતીઓ આનંદો! CM ભૂપેન્દ્ર પટેલે કરવેરાને લઈને લીધો સૌથી મોટો નિર્ણય, જાણો નાગરિકોને શું થશે ફાયદો

gandhinagar cm bhupendra patel take big decision today for gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ