ગાંધીનગર / અમિત શાહે કલોલ-મહેસાણા બ્રિજનું લોકાર્પણ કર્યું, કહ્યું- સીએમ અને ડે. સીએમના નેતૃત્વમાં સારૂ કામ

Gandhinagar Amit Shah Kalol Mehsana Bridge

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તો સાથે જ સીએમ રૂપાણી અને નીતિન પટેલની પ્રશંસા પણ કરી હતી. અમિત શાહે કલોલ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ