LRD નિમણૂંક કરવાને લઇને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે 9713 ઉમેદવારોને 1 ડિસેમ્બરે નિમણૂંક પત્ર અપાશે. કોંગ્રેસના શાસનમાં સરકારી ભરતી પર પ્રતિબંધ હતો. 6 જાન્યુઆરી 2019ના લેવાઈ પરીક્ષા હતી. ચકાસણીના કારણે વિલંબ થયો છે.