તોડજોડ / 3000 કાર્યકરો જોડાયાના ભાજપના દાવા પર AAPના મહામંત્રીએ કહ્યું 'બે ચાર જ ગયા, બાકીના ભાજપના જ છે'

Gandhinagar 3 thousand AAP workers joined BJP, AAP party said it belonged to the BJP

પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું AAPના વિચારો હતા તે ભૂલીને ભાજપમાં આવ્યા, તો AAPનો દાવો ભાજપના જ હતા અસલી ચહેરા સામે આવ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ