બ્રીજ બંધ / અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર , શહેરનો આ બ્રીજ 20 દિવસ સુધી તંત્ર દ્વારા બંધ કરાયો

Gandhi Bridge closed for 20 days

અમદાવાદમાં આવેલ ગાંધીબ્રીજનો એક તરફનો રસ્તો 20 દિવસ સુધી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રીજના રિપેરીંગ કામને લઈને તેને બંધ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ