સહાય / આણંદમાં ગમખ્વાર રોડ અકસ્માત : મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકાર આપશે 2-2 લાખ રૂપિયાની સહાય

Gamkhwar road accident in Anand: PM Modi expresses condolences to the families of the deceased, announces compensation of Rs...

આણંદ અકસ્માતની ઘટનાને લઈ વડાપ્રધાન મોદીએ તમામ મૃતકોના સ્વજનોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ