અમદાવાદ / બોડકદેવનાં ઈન્દ્રપ્રસ્થ ટાવરમાંથી જુગારધામ પકડાયું, પીસીબીની રેડમાં 9 જુગારીઓ પકડાયા

Gamblers were caught in Indraprastha tower of Bodkadev

શહેરમાં દારુ જુગારને બંધ કરવવા માટે ડીજી બનતાનાં થોડા જ સમયમાં શિવાનંદ ઝાએ પોલીસને આદેશ આપી દીધા હતાં. જેને પગલે પોલીસ સતત દારુ જુગાર બંધ કરાવવા માટે કાર્યરત થઈ ગઈ છે. જ્યાં સ્થાનિક પોલીસ આ કામગીરી  કરવામાં નબળી પડે છે. ત્યારે  પીસીબી દ્વારા આવા ગુના રોકવા પગલા લેવાંતા હોય છે. જેને પગલે અમદાવાદ પીસીબીએ બોડકદેવમાં રેડ પાડી 9 જુગારીઓને પકડ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ