ગોરખપુર / હવન દરમિયાન ગજરાજનો તાંડવ: ઉત્તર પ્રદેશમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ, CM યોગીએ વ્યક્ત કર્યું દુ:ખ

Gajraj's tandav during havan: Three die on the spot in Uttar Pradesh, CM Yogi expresses grief

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે ગોરખપુરમાં હાથીઓના હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 5 લાખની રાહત રકમ આપવાની સૂચના આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ