મોરબી દુર્ઘટના / જયસુખ પટેલનું સમર્થન કેમ? હવે સરદારધામના પ્રમુખ પણ મેદાને, કહ્યું- અકસ્માત તો હજારો થાય જ છે

Gagji Sutaria of Sardardham organization supported Jaysukh Patel

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર બાદ હવે સરદારધામ સંસ્થાના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને સમર્થન આપ્યું છે. તેમણે જયસુખ પટેલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ