ઉકેલ / ગઢડા સ્વામિનારાયણ મંદિર બોર્ડની ચૂંટણી મામલો, આચાર્ય પક્ષની એક બેઠક બિનહરીફ

Gadhada Swaminarayan Mandir Board Elections

ગઢડા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. આચાર્ય પક્ષની એક બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. નૃગેન્દ્રપ્રસાદ પક્ષના બ્રહ્મચારીની બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ