સંકેત / SP-BSP ગઠબંધન તૂટવાના આરે..! માયાવતી બાદ અખિલેશે આપ્યું આ નિવેદન..

Future of SP-BSP alliance turns uncertain in UP

લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયના 11 દિવસ બાદ ઉત્તર પ્રદેશમાં માયાવતી ભલે ગઠબંધનથી અલગ થવાના સંકેત આપી રહ્યાં હોય, પરંતુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હાલ આ અંગે કોઇ ટીપ્પણીથી બચી રહ્યાં છે. જો કે આઝમગઢમાં પત્રકારો દ્વારા પુછવામાં આવતાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે હવે અમે અમારી તાકાત પર ચૂંટણી લડીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ