કાલોલ / આ છે વિકાસ? ગોકળપુરા ગામમાં અંતિમયાત્રા નદીમાંથી નીકળી, સ્મશાન સુધી જવા નથી રસ્તો

Funeral goma river gokalpura Kalol Panchamahal

પંચમહાલના કાલોલમાં ગોકળપુરામાં સ્મશાન યાત્રા નદીમાંથી નીકાળવા લોકોને મજબૂર થવું પડી રહ્યું છે. ગોકળપુરામાં સ્મશાન સુધી જવા માટે કોઇ રસ્તો નથી. જેના કારણે લોકોએ ગોમા નદીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડે છે. આ અંગે તંત્રને અનેક રજૂઆત કરાઇ છે છતાં સમસ્યાનો કોઇ ઉકેલ નથી આવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ