આદેશ / વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા ભારતીયોએ આ દેશમાં હવે નહીં થવું પડે ક્વોરન્ટાઈન, આદેશ થયા જાહેર

fully vaccinated indians can travel to this country without quarantine

એક આદેશ અનુસાર તુર્કી સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે યાત્રાની તારીખથી 14 દિવસ પહેલા બીજો ડોઝ લઈ લેવો જરૂરી છે. ભારતીયોના ક્વોરન્ટાઈન થવાને લઈને બનાવાયો નવો નિયમ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ