VTV વિશેષ / જાણો રામ જન્મભૂમિ વિવાદનો 500 વર્ષનો સંપૂર્ણ ઘટનાક્રમ, ચૂકાદા પહેલાં આ જાણવું જરૂરી

full time line of Ayodhya case before the final verdict

દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલાઓમાંના એક એવા અયોધ્યા રામ મંદિર કેસની સુપ્રીમ કોર્ટમાં રોજ ચાલેલી સુનાવણીનો 16 ઓક્ટોબરે અંત આવ્યો હતો અને આખરે આવતી કાલે સવારે તેનો ચુકાદો આવી રહ્યો છે. આશરે 500 વર્ષથી ચાલ્યો આવતો આ વિવાદ અને તેના છેલ્લા તબક્કામાં પહોંચ્યો છે તો આવો જાણીએ આ કેસ સમાય રેખા પ્રમાણે; કેસ ક્યારથી ચાલુ થયો, કેટલા બનાવો બન્યા અને અદાલતોની શું ભૂમિકા રહી?

બ્રેકિંગ ન્યૂઝ