સરાહનિય / કોંગ્રેસના અમિત ચાવડાની મોટી જાહેરાત, કહ્યું-લઠ્ઠાકાંડના મૃતકોના બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી મારી 

Full responsibility to teach children of Lathtakand dead: Amit Chavda

બરવાળા કથિત લઠ્ઠાકાંડ બાદ અનેક પરિવારો બેઘર બન્યા તો હવે અમિત ચાવડા આ મૃતકોના બાળકોની ધો.1થી 12 સુધીના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી નિભાવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ