મહાશિવરાત્રી / ભજન ભોજન અને ભક્તિના સમન્વય ભવનાથ મેળાની તડામાર તૈયારી, ગીરનારની ગોદમાં નાગા સાધુઓનું આગમન શરૂ

Full preparation by the administrative system for Shivratri fair in Junagadh

જૂનાગઢમાં ગરવા ગીરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓને લઈ વહીવટી તંત્ર કામે લાગ્યું છે, તારીખ 15 ફેબ્રુઆરીથી મેળાનો પ્રારંભ થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ